1 વાયરીંગ અને સ્વીચ બોર્ડ માં શોર્ટ સર્કીટ,પંખા,લાઈટ ,ટીવી ,ફ્રીજ ,જેવા ઉપકરણો બગડી જવા કે તેમાંથી ભારે કરંટ લાગવો .
2 દર ચોમાસા માં થોડો થોડો ભેજ લાગવાથી સીલીન્ગનું પ્લાસ્ટર નબળું પડી જતાં કોઈક વખત અચાનક જ પ્લાસ્ટર નો મોટો ટુકડો તૂટી પડતા નાનો-મોટો અકસ્માત. થઈ શકે છે
3 દિવાલોમાં ઉતરતા ભેજને લીધે કલરકામ અને પ્લાસ્ટર ને તો નુકશાન થાય છે જ, પરંતુ, તેના કરતા પણ ગંભીર બાબત એ છે કે ,દિવાલો માં ઉતરેલું પાણી સુકાતા ઘણો લાંબો સમય લાગે છે તેને કારણે પ્લાસ્ટર તથા કલરકામ ની પોપડીઓ પાછળ સુક્ષ્મ જીવાત અને બેક્ટેરિયા ઉત્પન થવાથી તમારા પરિવાર નું સ્વાસ્થ્ય જોખમાય છે
Visit Our Website : www.waterseal.in
www.waterproofingahmedabad.com
Call us: 9825585997
No comments:
Post a Comment